પ્રાણાયામ’ બે શબ્દોના મિલનથી બન્યો છે – ‘પ્રાણ’ અને ‘આયામ’. પ્રાણનું તાત્પર્ય શરીરમાં સંગ્રહિત થનારા વાયુ (જીવનશક્તિ) સાથે છે અને આયામનો અર્થ નિયમન (નિયંત્રણ) સાથે છે. આ પ્રકારે પ્રાણાયામનો અર્થ થાય છે - શ્વાસોચ્છ્વાસની ક્રિયા પર નિયંત્રણ કરવું. તેનો અભ્યાસ કરવાથી સંપૂર્ણ શરીર સ્વસ્થ રહે છે. પહેલાના જમાનામાં પ્રાણાયામનો અભ્યાસ સૌ કોઈ માટે સરળ અને સુલભ નહોતો, પરંતુ યોગઋષિ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજે તેને માત્ર સર્વસુલભ જ નથી બનાવ્યું, પરંતુ પ્રત્યેક વ્યક્તિ આજે પોતાની સ્વસ્થ જીવનશૈલીનું અભિન્ન અંગ માનવા લાગી છે.
Gujarat State Yog Board,
Fourth Floor, Block No. 3,
Karmayogi Bhavan, Gandhinagar
079 - 23258342/43